જનતા Delhi માં કોને સીએમ તરીકે જોવા માંગે છે? એક્ઝિટ પોલમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા.! Delhi માં મતદાન પ્રક્રિયા પૂર્ણ…

Delhi માં 5 ફેબ્રુઆરીએ મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને હવે દેશભરમાં લોકો એક્ઝિટ પોલના આંકડાઓ પર નજર રાખી રહ્યા છે અને આ આંકડા એ સંકેત આપી રહ્યા છે કે દિલ્હીના લોકો કોને સીએમ પદે જોવું ઇચ્છે છે. શું આમ આદમી પાર્ટી (AAP) ફરી સત્તામાં આવશે? કે ભાજપ(BJP) નવાં રાજનૈતિક સમીકરણ સાથે તખ્તા પલટ કરશે? ચાલો, એક્ઝિટ પોલના આંકડા પર નજર કરીએ.

એક્ઝિટ પોલ: ભાજપને ફાયદો, AAP માટે મુશ્કેલી

મોટાભાગની સર્વે એજન્સીઓ મુજબ, Delhi ના વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ને મોટો લાભ મળતો જણાઈ રહ્યો છે અને 10માંથી 8 એક્ઝિટ પોલ ભાજપ માટે સફળતા દર્શાવી રહ્યા છે. જ્યારે 2 એક્ઝિટ પોલ AAP માટે સકારાત્મક સંકેત આપી રહ્યા છે અને બીજી તરફ, કોંગ્રેસ (Congress) માટે સ્થિતિ ખરાબ જણાઈ રહી છે.

Delhi ના મુખ્યમંત્રી માટે કોણ people’s choice?

એક્સિસ માય ઈન્ડિયાના સર્વે મુજબ, 33% લોકો ઇચ્છે છે કે અરવિંદ કેજરીવાલ ફરી સીએમ બને. જ્યારે, 13% લોકો પરવેશ વર્માને અને 12% લોકો મનોજ તિવારીને સીએમ પદે જોવા માંગે છે.

AAP:

  • અરવિંદ કેજરીવાલ – 33%
  • આતિશી માર્લેના – 3%
  • મનીષ સિસોદિયા – 1%
  • AAPના અન્ય નેતાઓ – 5%

BJP:

  • પ્રવેશ વર્મા – 13%
  • મનોજ તિવારી – 12%
  • હર્ષવર્ધન – 9%
  • વીરેન્દ્ર સચદેવા – 2%
  • ભાજપના અન્ય નેતાઓ – 12%

Congress:

  • દેવેન્દ્ર યાદવ – 4%
  • કોંગ્રેસના અન્ય નેતાઓ – 3%

અન્ય / ખબર નથી: 3%

કોણ બનશે આગામી સીએમ?

Delhi માં રાજકીય હલચલ તેજ બની છે અને આમ આદમી પાર્ટી ફરીથી પોતાની સરકાર બનાવવા માટે આતુર છે, જ્યારે ભાજપે જોરશોરથી ચૂંટણી લડી છે. જો એક્ઝિટ પોલ સાચા સાબિત થાય, તો કેજરીવાલ માટે આ ચૂંટણી એક મોટી ચુંટણી હોવાની છે અને બીજી તરફ, ભાજપે મુખ્યમંત્રી પદ માટે કોઈ સ્પષ્ટ દાવેદાર જાહેર કર્યો નથી, પણ પરવેશ વર્મા અને મનોજ તિવારી જેવા નામ ચર્ચામાં છે.

કોંગ્રેસ માટે ખરાબ સમાચાર

એક સમયે Delhi ની રાજકીય સત્તા પર કબજો રાખનારી કોંગ્રેસ માટે આ ચૂંટણી નિરાશાજનક જણાઈ રહી છે અને એક્ઝિટ પોલમાં કોંગ્રેસ લગભગ સ્પર્ધામાં જ દેખાતી નથી. પાર્ટીને ફરી પાછા ઊભા થવા માટે મોટો મહેનત કરવો પડશે.

આગળ શું?

અગામી દિવસોમાં પરિણામો આવશે અને એ જ ખુલાસો કરશે કે Delhi ના તાજ પર કોણ બિરાજમાન થશે. શું કેજરીવાલની રાહત થશે કે ભાજપ નવાં રાજકીય સમીકરણ સાથે સત્તા સંભાળશે? આવનારા દિવસોમાં એક્ઝિટ પોલ કેટલા સચોટ નીવડે છે એ જોવું રસપ્રદ રહેશે!

તમારા મંતવ્યો નીચે કોમેન્ટમાં જણાવો – તમને શું લાગે છે? કોણ બનશે Delhi નું આગામી સરકાર?

Related Post

આજનું રાશિફળ

આજનું રાશિફળ : 24 મે 2025

આજનો દિવસ તમારા જીવનમાં એક નવો અધ્યાય લખવાની તક લઈને આવ્યો છે! જાણો, આજે તમારી સફળતાના દ્વાર ખૂલી રહ્યા છે, અને તમારી રાહ જોવા ...

|
આજનું રાશિફળ

આજનું રાશિફળ : 23 મે 2025

આજનો દિવસ તમારા જીવનમાં એક નવો અધ્યાય લખવાની તક લઈને આવ્યો છે! જાણો, આજે તમારી સફળતાના દ્વાર ખૂલી રહ્યા છે, અને તમારી રાહ જોવા ...

|
આજનું રાશિફળ

આજનું રાશિફળ : 22 મે 2025

આજનો દિવસ તમારા જીવનમાં એક નવો અધ્યાય લખવાની તક લઈને આવ્યો છે! જાણો, આજે તમારી સફળતાના દ્વાર ખૂલી રહ્યા છે, અને તમારી રાહ જોવા ...

|

Trump નો 5% Remittance Tax પ્રસ્તાવ: યુ.એસ.માં રહેલા ભારતીયો પર શું અસર પડશે?

The Trump administration is planning to impose a 5% remittances tax on outward. The Trump administration is considering a major policy shift that could ...

|

Leave a Comment